ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 18 ઓક્ટોબર, 1920 18 ઓક્ટોબર, 1948 2 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1920 18 ઓક્ટોબર, 1948 2 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ? અશોક રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય યાસ્તન અશોક રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય યાસ્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મણિપુર, ચંદ્રકેતપુર, પુરાતનપુર, ગિરિવર વગેરે કોના પ્રાચીન નામ છે ? જૂનાગઢ વલભી ચોટીલા દ્વારકા જૂનાગઢ વલભી ચોટીલા દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત દ્વિભાષી મુંબઈ સાથે કયારે જોડાયું ? 1952 1955 1956 1947 1952 1955 1956 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 1,3,4 1,2,3 1,2,3,4 2 1,3,4 1,2,3 1,2,3,4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? દયારામ મહીપતરામ રૂપરામ સૂરદાસ રણછોડદાસ દયારામ મહીપતરામ રૂપરામ સૂરદાસ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP