GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો.

શીલચંદ્ર
દેવચંદ્ર
બ્રહ્મદેવ
ચાંગદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ?

23 લિટર
10 લિટર
21 લિટર
20 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રોહન એક કામ 5 મિનિટમાં પુરુ કરે છે, તો તેનો કામનો દર ___ કામ / સેકન્ડ થાય.

1/5 કામ/સેકન્ડ
5/1 કામ/સેકન્ડ
1/300 કામ/સેકન્ડ
300 કામ/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
‘‘આજ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક" એવા ઉદ્ગારો મીરાંએ કોને રાંબોધીને કર્યા ?

ભોજરાજ
રઈદાસ
ગિરિધર ગોપાલ
ગોસાંઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP