GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ ક્યા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ - 315
અનુચ્છેદ - 318
અનુચ્છેદ - 316
અનુચ્છેદ - 317

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
‘ઈવા ડેવ’ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો.

નટવરલાલ બુચ
એન્ટન ચેખોવ
પ્રફુલ્લ દવે
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સૌરાષ્ટ્ર જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું ત્યારે તેમાં નીચેના પૈકી ક્યા પ્રાંત હતા?

હાલાર, લોધાવાડ, ઝાલાવાડ
ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ
વાઘેલાવાડ, ઝાલાવાડ, સોરઠ
લોધાવાડ, ગોહિલવાડ, હાલાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP