GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ઈડર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? વડોદરા ડાંગ સાબરકાંઠા જામનગર વડોદરા ડાંગ સાબરકાંઠા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે. ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 “પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે? ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? 15 માણસો 12 માણસો 18 માણસો 20 માણસો 15 માણસો 12 માણસો 18 માણસો 20 માણસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સાચી જોડણી શોધો. કિચૂડકિચૂડ કિચૂડકીચૂડ કીચૂડકીચૂડ કીચૂડકિચૂડ કિચૂડકિચૂડ કિચૂડકીચૂડ કીચૂડકીચૂડ કીચૂડકિચૂડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ? પંચાસરના રાજા જયશિખરી મામા સુરપાળ રાણી ઉદયમતી અણહિલ ભરવાડ પંચાસરના રાજા જયશિખરી મામા સુરપાળ રાણી ઉદયમતી અણહિલ ભરવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP