GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના સૌ પ્રથમ જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું. આ સત્ર કોના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું હતું ?

રામનારાયણ પાઠક
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(P) કાનફટા પંથના સ્થાપક
(Q) ચુનીલાલ મહારાજ
(R) પૂર્ણિમાબેન પકવાસા
(S) અણદાબાવાનો આશ્રમ
(1) જામનગર જિલ્લો
(2) ડાંગ જિલ્લો
(3) ખેડા જિલ્લો
(4) કચ્છ જિલ્લો

P - 1, S- 4, Q - 3, R - 2
P - 4, S - I, Q - 3, R - 2
P - 4, S - 1, Q - 2, R - 3
P - 2, S - 3, Q - 4, R - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે ?

જીવન પદ્ધતિમાં ફેરફાર
વારસાગત લક્ષણોનું વહન
જીવન સાતત્ય
DNA - પ્રતિકૃતિનું સર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં ક્યા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ?

પૅલિકન સૉનેટ
ચન્દ્ર સૉનેટ
મિલ્ટોનિક સૉનેટ
મ્હારાં સૉનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP