ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ? કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ નવિનચંદ્ર બારોટ મોરારજી દેસાઈ કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ નવિનચંદ્ર બારોટ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે ? લોથલ રોજડી રંગપુર ધોળાવીરા લોથલ રોજડી રંગપુર ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 2008માં કઈ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિલીન થઇ હતી ? કેનેરા બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્દોર સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર કેનેરા બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્દોર સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ બંને અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો. વલ્લભ કીકાણી મધુભાઈ ગાવિત નરસિંહભાઈ ભાવસાર રમણીકલાલ દોશી વલ્લભ કીકાણી મધુભાઈ ગાવિત નરસિંહભાઈ ભાવસાર રમણીકલાલ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP