પર્યાવરણ (The environment) વાયુ પ્રદૂષણ નિયંત્રણ કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ? 1981 1992 1986 1972 1981 1992 1986 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જળમાં મરક્યુરી (પારો) ભળવાથી કઈ બિમારી ફેલાય છે ? મિનામાટા ઈતાઈ ઈતાઈ એનિમિયા પ્લેગ મિનામાટા ઈતાઈ ઈતાઈ એનિમિયા પ્લેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ? નાઈટ્રોજન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ હાઈડ્રોજન નાઈટ્રોજન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 1952 ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ ? 25% 32% 30% 33% 25% 32% 30% 33% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કેલ્વિન ચક્ર શું છે ? પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર ખોરાકના પાચનનું ચક્ર આપેલ પૈકી એક પણ નહીં પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર ખોરાકના પાચનનું ચક્ર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વન્ય જીવોના સંરક્ષણ માટે મહત્વના વિસ્તારને 'સંરક્ષિત વિસ્તાર' (Protected Are) જાહેર કરવામાં આવે છે. નીચે પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ વિસ્તાર સંરક્ષિત જાહેર કરાયેલો છે ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP