ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં : ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. માત્ર આયાત થાય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. માત્ર આયાત થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સમગ્ર ભારતમાં census- વસ્તી ગણતરી ક્યારે થાય છે ? દર પાંચ વર્ષે જરૂર મુજબ દર દસ વર્ષે દરેક વર્ષે દર પાંચ વર્ષે જરૂર મુજબ દર દસ વર્ષે દરેક વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.1. ભારતમાં અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબુ રોડ નેટવર્ક છે.2. ભારત અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે.3. ભારતીય રેલવે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. માત્ર 2 આપેલ તમામ 1 અને 3 1 અને 2 માત્ર 2 આપેલ તમામ 1 અને 3 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાં ઔધોગિક વિકાસના પગલાને ___ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. કેઈન્સ અમર્ત્ય સેન મહાલનોબિસ એડમ સ્મિથ કેઈન્સ અમર્ત્ય સેન મહાલનોબિસ એડમ સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ? ગૃહ મંત્રાલય નાણા મંત્રાલય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય ગૃહ મંત્રાલય નાણા મંત્રાલય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978 ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? અટલબિહારી વાજપેય મોરારજીભાઈ દેસાઈ ઈન્દિરા ગાંધી ચૌધરી ચરણસિંહ અટલબિહારી વાજપેય મોરારજીભાઈ દેસાઈ ઈન્દિરા ગાંધી ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP