ભારતનો ઈતિહાસ (History of India)
કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ?

બ્રહ્મગુપ્તને
આર્યભટ્ટને
ભાસ્કરાચાર્યને
વરાહમિહિરને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત ક્યા દેશની નૌસેના સાથે SLINEX યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ?

શ્રીલંકા
સાઉદી અરેબિયા
નેપાળ
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

ગણિત શાસ્ત્ર
તબીબી શાખાની યુનાની પદ્ધતિ
જ્યોતિષશાસ્ત્ર
બાગાયત વિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ?

અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર
સિંચાઈ કાર્યના ઉપયોગ માટે
રાજ્યની જમીનમાં વાવણી પર
નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP