કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ? મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? ગોળથી કીડીને મઝા પડે છે કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ઝેરથી માણસની પરખ થાય છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? ગોળથી કીડીને મઝા પડે છે કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ઝેરથી માણસની પરખ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. સફળતા ન મળે એટલે પક્ષીને મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.શીરા સારુ શ્રાવક થવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.તાણ્યો વેલો થડથી જાય થડ અને વેલા જેવી મિત્રતા રાખવી વેલો તાણવાથી થડ તૂટી જાય છે. વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય થડ અને વેલા જેવી મિત્રતા રાખવી વેલો તાણવાથી થડ તૂટી જાય છે. વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સાપ ગયા ને લીસોટા રહ્યા પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP