કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભગવાન સૌને સુખ આપે છે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભકિત કરશો તો ભગવાન ફળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મૂછ પહેલા માંડવો

યોગ્ય તરંગો કરવા
યોગ્યતા વિનાના તરંગો કરવા
મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે
મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી
વાઘરીવાડમાં મરણ થાય છે
વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ સિદ્ધિ ને નવ નિધિ

માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી
સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું
સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી
માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ

સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય
સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે
પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી
અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો.

ભાડું ન મળવું
લાયકાત તેવો સત્કાર
પાયમલ થવું
જોર-જુલમી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP