કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભકિત કરશો તો ભગવાન ફળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સંપ ત્યાં જંપ

સંપ અને જંપને કદી બનતું નથી.
કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય.
સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે.
સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
ખાલી ચણો વાગે ઘણો

જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે.
જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે.
જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે.
જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો.

મન ચંગા તો કથરોટ મેં ગંગા
ધરમના કામમાં ઢીલ નહીં
મન હોય તો માળવે જવાય
આપ સમાન બલ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભર્યા તળાવમાંથી કોરા નીકળવું

માણસ લાગણીશૂન્ય હોય છે
ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે.
તળાવમાં પાણી હોતું નથી
વધારે પાણી હોવાથી તરી શકાતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
નાતરે જવું ને દાહડા ભાગવા

દિવસે જ નાતરે જવાય છે
લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે
મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ?
શરમ ભરીને પેટગુજારો કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP