કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભગવાન સૌને સુખ આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો.

તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં
જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી
ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા
ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ?

કડવાં વેણથી આપણને દુઃખ થાય છે
મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ?
ગોળથી કીડીને મઝા પડે છે
ઝેરથી માણસની પરખ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી
વાઘરીવાડમાં મરણ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી

સામે ચાલીને આવતો ફાયદો.
થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી.
ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે.
ઘેટીને બહાર ચરવા ના મોકલાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સાપ ગયા ને લીસોટા રહ્યા

સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે.
વખાણીએ તે જ ખરાબ નીવડે.
પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી.
કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP