કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભકિત કરશો તો ભગવાન ફળશે.
ભગવાન સૌને સુખ આપે છે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
એક હાથની આંગળી, નાની શું ને માટી શું ?

સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય
માણસની આંગળીઓ સરખી હોતી નથી.
હાથમાં તાકાત હોય તો જીવન સુધરે.
એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ?

કડવાં વેણથી આપણને દુઃખ થાય છે
મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ?
ગોળથી કીડીને મઝા પડે છે
ઝેરથી માણસની પરખ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે
ઝાઝા હાથ રળિયામણા
સંપ ત્યાં જંપ
ઉતાવળે આંબા ન પાકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ખાલી ચણો વાગે ઘણો

જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે.
જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે.
જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે.
જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
તાણ્યો વેલો થડથી જાય

વેલો તાણવાથી થડ તૂટી જાય છે.
થડ અને વેલા જેવી મિત્રતા રાખવી
બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય
વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP