કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો.

સંઘર્ષમાં ઉતરવું
ખૂબ અધીરા બની જવું
આનંદમાં આવવું
ઉમંગમાં આવી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સાપ ગયા ને લીસોટા રહ્યા

પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી.
કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે.
સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે.
વખાણીએ તે જ ખરાબ નીવડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાર ભૈયાને તેર ચોકા

મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
શકિતશાળી હોય તેને વધુ લાભ મળે
જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય
સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
નાચવું નહિ અને આંગણું વાકું.

નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું.
નાચવા માટે આંગણું વાંકું લાગ્યું.
નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું.
કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી

ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે.
ઘેટીને બહાર ચરવા ના મોકલાય.
સામે ચાલીને આવતો ફાયદો.
થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP