Loading [Contrib]/a11y/accessibility-menu.js

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
ભગવાન સૌને સુખ આપે છે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બોડીને ત્યાં વળી કાંહકી કેવી ?

વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી
બોડીની કાંસકી ખોવાઈ ગઈ
તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે
જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.

બંધ બાંધી દેવો
દીર્ઘદ્રષ્ટિ વાપરવી
ભવિષ્યવાણી કરવી
ડૂબતો માણસ તરણું પકડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સંપ ત્યાં જંપ

સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે.
સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે.
કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય.
સંપ અને જંપને કદી બનતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
નાતરે જવું ને દાહડા ભાગવા

દિવસે જ નાતરે જવાય છે
મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ?
શરમ ભરીને પેટગુજારો કરવો
લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
એક હાથની આંગળી, નાની શું ને માટી શું ?

માણસની આંગળીઓ સરખી હોતી નથી.
હાથમાં તાકાત હોય તો જીવન સુધરે.
એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ?
સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP