કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દૂઝણી ગાયની લાત પણ સારી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય દૂધ આપતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે. જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે. જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાચવું નહિ અને આંગણું વાકું. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી ભાગ્ય જ નિર્ણાયક બને છે. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. જાણી જોઈને આફતમાં મુકાવું. ભાગ્ય જ નિર્ણાયક બને છે. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. જાણી જોઈને આફતમાં મુકાવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો. ખાલી ચણો વાગે ઘણો મોરના ઈંડા ચીતરવા ન પડે નામવું નહીં ન આંગણું વાંકું પાકે ઘડે કાંઠા ન ચડે ખાલી ચણો વાગે ઘણો મોરના ઈંડા ચીતરવા ન પડે નામવું નહીં ન આંગણું વાંકું પાકે ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો ઉંમરમાં ઉધાર ચાલતો નથી વધુ ને વધુ ભીંસ અનુભવવી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. ઉંમરમાં ઉધાર ચાલતો નથી વધુ ને વધુ ભીંસ અનુભવવી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP