કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.શીરા સારુ શ્રાવક થવું હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સંપ ત્યાં જંપ સંપ અને જંપને કદી બનતું નથી. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. સંપ અને જંપને કદી બનતું નથી. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવતનો વિરોધી અર્થ જણાવો.ઘરડાં ગાડા વાળે મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ સાઠે બુદ્ધિ નાઠે પગ જોઈ પાથરણું તાણવું ભસતો કૂતરો ભાગ્યે જ કરડે મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ સાઠે બુદ્ધિ નાઠે પગ જોઈ પાથરણું તાણવું ભસતો કૂતરો ભાગ્યે જ કરડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાઈ બાઈ ચાળણી જે કંઈ બચ્યું તે જ લાભવાળું, અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. જુદાં-જુદાં બહાના બતાવવા. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. જુદાં-જુદાં બહાના બતાવવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ? કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ઝેરથી માણસની પરખ થાય છે ગોળથી કીડીને મઝા પડે છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ઝેરથી માણસની પરખ થાય છે ગોળથી કીડીને મઝા પડે છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો. પાકે ઘડે કાંઠા ન ચડે મોરના ઈંડા ચીતરવા ન પડે નામવું નહીં ન આંગણું વાંકું ખાલી ચણો વાગે ઘણો પાકે ઘડે કાંઠા ન ચડે મોરના ઈંડા ચીતરવા ન પડે નામવું નહીં ન આંગણું વાંકું ખાલી ચણો વાગે ઘણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP