કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અધૂરો ઘડો છલકાય ઘણો સારા ખરાબનો કદી વિચાર ન કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અન્ન આહારે ને ઘી વ્યવહારે બંને બાજુથી પતન થવું આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું જેવું કાર્ય તેવું પરિણામ જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ બંને બાજુથી પતન થવું આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું જેવું કાર્ય તેવું પરિણામ જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી મફત ખાવું દરેકને ગમે છે. મફતનું ખાવાથી ઊંઘ આવે છે ચિંતા વિનાનું જીવન જીવવું મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી મફત ખાવું દરેકને ગમે છે. મફતનું ખાવાથી ઊંઘ આવે છે ચિંતા વિનાનું જીવન જીવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક નર હજાર હુન્નર માણસને મહેનત ગમતી નથી માણસ છે તો હજાર કામ મળી રહેશે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી એકસમાન વર્તાવ દાખવે માણસને મહેનત ગમતી નથી માણસ છે તો હજાર કામ મળી રહેશે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી એકસમાન વર્તાવ દાખવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP