કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.તાણ્યો વેલો થડથી જાય થડ અને વેલા જેવી મિત્રતા રાખવી બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. વેલો તાણવાથી થડ તૂટી જાય છે. થડ અને વેલા જેવી મિત્રતા રાખવી બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. વેલો તાણવાથી થડ તૂટી જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂકડીનું મોં ઢેફલે રાજી કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. સંપ ત્યાં જંપ ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઉતાવળે આંબા ન પાકે ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઉતાવળે આંબા ન પાકે ઝાઝા હાથ રળિયામણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ? બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ સિદ્ધિ ને નવ નિધિ સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP