કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભક્તિ કરશો તો ભગવાન ફળશે.
ભગવાન સૌને સુખ આપે છે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાઈ બાઈ ચાળણી

જુદાં-જુદાં બહાના બતાવવા.
પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી.
જે કંઈ બચ્યું તે જ લાભવાળું,
અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
એક હાથની આંગળી, નાની શું ને મોટી શું ?

માણસની આંગળીઓ સરખી હોતી નથી.
હાથમાં તાકાત હોય તો જીવન સુધરે.
એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ?
સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો

એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં.
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

વાઘરીવાડમાં મરણ થાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી
વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ સિદ્ધિ ને નવ નિધિ

સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું
સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી
માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી
માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP