કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભગવાન સૌને સુખ આપે છે.
ભક્તિ કરશો તો ભગવાન ફળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો.

પાયમલ થવું
ભાડું ન મળવું
લાયકાત તેવો સત્કાર
જોર-જુલમી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દૂઝણી ગાયની લાત પણ સારી

દૂઝણી ગાય દૂધ આપતી નથી
દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી
જાહેર ચીજ સૌના માટે હોય છે
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ સિદ્ધિ ને નવ નિધિ

માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી
સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી
સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું
માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો

કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં.
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો.

ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે
જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી
તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં
ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP