GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજાધિરાજ બુધગુપ્તે ___ ના રાજ્યાભિષેકને અનુમતી આપતા અસ્તિત્વમાં આવી. ભટાર્ક દ્રોણસિંહ ધ્રુવસેન વૃષભદેવ ભટાર્ક દ્રોણસિંહ ધ્રુવસેન વૃષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિ. બાબતે નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે ગુજરાતમાં ઉદ્યોગોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા 2018માં સ્થાપવામાં આવી. તેના દ્વારા રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાના સમાન ધોરણે અમલીકરણ કરવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે ગુજરાતમાં ઉદ્યોગોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા 2018માં સ્થાપવામાં આવી. તેના દ્વારા રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાના સમાન ધોરણે અમલીકરણ કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ‘તેરા’ હેરીટેજ વીલેજ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર સાબરકાંઠા પાટણ કચ્છ સુરેન્દ્રનગર સાબરકાંઠા પાટણ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 વિદ્યાદીપ યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં તે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના અકસ્માતથી થતાં અવસાન માટે વિમા રક્ષણ આપવાની યોજના છે. તે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના અકસ્માતથી થતાં અવસાન માટે વિમા રક્ષણ આપવાની યોજના છે. તે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કોણ ભારતમાં નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફના અધ્યક્ષ છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પર્યાવરણ, વન અને આબોહવા બદલાવ મંત્રાલયના મંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પર્યાવરણ, વન અને આબોહવા બદલાવ મંત્રાલયના મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ એ પાણિનિસૂત્રોના પૂરવણીરૂપે વાર્તિકો લખ્યાં. કાત્યાય કૌટિલ્ય અશોક બિંદુસાર કાત્યાય કૌટિલ્ય અશોક બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP