Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું.' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો.

સંબંધ વિભક્તિ
કરણ વિભક્તિ
અપાદાન વિભક્તિ
અધિકરણ વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

યોગગુરુ બાબા રામદેવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP