છંદ
નીચેનામાંથી કયા છંદને બંધારણમાં 17 અક્ષર નથી ?
છંદ
'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.
છંદ
કયા છંદની માત્રા 28 છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
આકાશે સંધ્યા ખીલી તી માથે સાતમ કેરો ચાંદ
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નીચ દ્રષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય.