ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

હૃદયવીણા
સ્ક્રેપબુક
વિધિકુણ્ઠિતમ્
હૃદયરુદિતશતકમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો.

રમણભાઈ નીલકંઠ
નંદશંકર તુળજાશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

ન્હાનાલાલ - ડોલનશૈલી
અખો - આખ્યાન
ગિજુભાઈ - બાળસાહિત્ય
દયારામ - ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP