ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના પતિ માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના નણદોઈ માટે
ભગવાન શંકર માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ?

મોનજ ખંડેરીયા
નિરંજન ભગત
હર્ષ બ્રહ્મભટ્ટ
ધીરુ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP