ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? અંબાલાલ દેસાઈ શાંતિદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ મંગળદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ શાંતિદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ મંગળદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ? ડભોઇ સોમનાથ ગિરનાર સુરત ડભોઇ સોમનાથ ગિરનાર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું ? ભૂજ ભચાઉ માંડવી, કચ્છ ગાંધીધામ ભૂજ ભચાઉ માંડવી, કચ્છ ગાંધીધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? ફૂલચંદ કસ્તુરચંદ શાહ મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક રાવજીભાઈ પટેલ ફૂલચંદ કસ્તુરચંદ શાહ મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક રાવજીભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ? જુનાગઢ બાલાસિનોર પાલનપુર નવાનગર જુનાગઢ બાલાસિનોર પાલનપુર નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પવિત્ર, વિદ્વાન અને ન્યાયપ્રિય ગુજરાતી સ્વતંત્ર સલ્તનતના સુલતાન તરીકે કોની ગણના થાય છે ? કુતુબુદ્દીન અહમદશાહ મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP