Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિનોબા ભાવે
શ્રી રમણ મહર્ષિ
વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે ?

પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ
સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
નીચેની ચારેય આકૃતિ પાંચ એક સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો, કઈ આકૃતિમાં તેને સૌથી લાંબું અંતર કાપવું પડશે ?