Loading [Contrib]/a11y/accessibility-menu.js

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મેહમૂદ ‘બેગડો” કેમ કહેવાય છે ?

તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી
તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી
તે બે ગણું જમતો હતો તેથી
તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
૧૯૦૭ માં જર્મનીમાં યોજાયેલી 'આંતર રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ' માં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ?

વીર સાવરકર
રાણા સરદારસિંહ
મેડમ ભીખાજી કામા
શ્યામજી કૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સી.આર.પી.સી.ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?

સી.આર.પી.સી. કલમ - 171
સી.આર.પી.સી. કલમ - 151
સી.આર.પી.સી. કલમ - 161
સી.આર.પી.સી. કલમ - 165

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું.

દુર્લભરાજ
કર્ણદેવ
ચામુંડરાજ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP