Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

રાજા રામમોહન રાય
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નવો મોરબી જીલ્લો કયા જીલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ?

રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર
રાજકોટ અને સુરેન્દ્રનગર
રાજકોટ
રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP