Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીએ કયારે “ દાંડીકૂચ “ કરી ? ઇ.સ.1930 ઇ.સ.1928 ઇ.સ.1932 ઇ.સ.1935 ઇ.સ.1930 ઇ.સ.1928 ઇ.સ.1932 ઇ.સ.1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અંબાજી તીર્થધામ કઇ પર્વતમાળામાં આવેલું છે ? પશ્ચિમઘાટ અરવલ્લી પૂર્વઘાટ સહ્યાદ્રી પશ્ચિમઘાટ અરવલ્લી પૂર્વઘાટ સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ? રાજેન્દ્ર પ્રસાદ એ.પી.જે.અબ્દુલ કલામ પ્રણવ મુખરજી પ્રતિભા પાટીલ રાજેન્દ્ર પ્રસાદ એ.પી.જે.અબ્દુલ કલામ પ્રણવ મુખરજી પ્રતિભા પાટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? પાવાગઢ શેત્રુંજય ગિરનાર વિલ્સન હિલ પાવાગઢ શેત્રુંજય ગિરનાર વિલ્સન હિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? ઘાસ વૃક્ષ ક્ષુપ નીંદણ ઘાસ વૃક્ષ ક્ષુપ નીંદણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP