Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ઉદર પટલ શરીરની કઇ ક્રિયામાં મદદ કરે છે ?

પ્રજનનક્રિયા
ઉત્સર્ગ ક્રિયા
પાચનક્રિયા
શ્વસનક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

રવિશંકર મહારાજ
ઉમાશંકર જોષી
મો.ક. ગાંધી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP