Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ?

મહાત્મા ગાંધી
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે ?

તળાવનું પાણી
વરસાદનું પાણી
કુવાનું પાણી
ડેમનું પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

ઉમાશંકર જોષી
ગુણવંત શાહ
રવિશંકર મહારાજ
મો.ક. ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

1, 4 સાચું નથી.
3 સાચું નથી.
માત્ર 4 સાચું નથી.
માત્ર 1 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP