Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?

રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
મૂળભૂત ફરજો
પ્રમુખશાહી પદ્ધતિ
મૂળભૂત હક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

રવિશંકર મહારાજ
ગુણવંત શાહ
ઉમાશંકર જોષી
મો.ક. ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે ?

તળાવનું પાણી
કુવાનું પાણી
ડેમનું પાણી
વરસાદનું પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP