ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ?

હરિવલ્લભ ભાયાણી
ભગવતીકુમાર શર્મા
વિશ્વનાથ ભટ્ટ
સુમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

કે.કે.બિરલા ફાઉન્ડેશન
ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન
કવિ કલાપી સાહિત્ય અકાદમી
કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP