Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?

ઉમાશંકર જોષી
રામનારાયણ પાઠક
પન્નાલાલ પટેલ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ?

પંદરમી સદીથી સત્તરમી સદી
અગિયારમી સદીથી પંદરમી સદી
બારમી સદીથી પંદરમી સદી
સોળમી સદીથી અઢારમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP