ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? સર આયરફૂટ લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વેલેસ્લી સર આયરફૂટ લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.યાદી -I a) દેવેન્દ્રનાથ ટાગોરb) જ્યોતિબા ફૂલે c) દુર્ગારામ મહેતા d) શિવનારાયણ અગ્નિહોત્રી યાદી - II i) માનવધર્મ સભાii) તત્વબોધિની સભા iii) દેવ સમાજ iv) સત્યશોધક સભા a-i, b-iii, c-iv, d-ii a-iv, b-iii, c-ii, d-i a-iii, b-ii, c-i, d-iv a-ii, b-iv, c-i, d-iii a-i, b-iii, c-iv, d-ii a-iv, b-iii, c-ii, d-i a-iii, b-ii, c-i, d-iv a-ii, b-iv, c-i, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ? ભાની રવિકીર્તિ મંગાલેસા બીલ્હાના ભાની રવિકીર્તિ મંગાલેસા બીલ્હાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને ___ કહેવામાં આવતા હતાં. મહામાત્ર રાજુકા પરદેશીકા ઉપારીકા મહામાત્ર રાજુકા પરદેશીકા ઉપારીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા ? ધી ઈન્ડિયન વોઈસ ધી ઈન્ડિયન અનરેસ્ટ ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ ધી ઈન્ડિયા હાઉસ ધી ઈન્ડિયન વોઈસ ધી ઈન્ડિયન અનરેસ્ટ ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ ધી ઈન્ડિયા હાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP