ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ? ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. સિતાંશુ યશશ્ચંદ્ર - મગન ક.મા.મુનશી - લઘરો રમેશ પારેખ - સોનલ હરિકૃષ્ણ પાઠક - અડવા સિતાંશુ યશશ્ચંદ્ર - મગન ક.મા.મુનશી - લઘરો રમેશ પારેખ - સોનલ હરિકૃષ્ણ પાઠક - અડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ? હીરાલાલ ખત્રી ચંદુભાઈ શાહ ભીખુ આચાર્ય પરીશ્વર શુક્લ હીરાલાલ ખત્રી ચંદુભાઈ શાહ ભીખુ આચાર્ય પરીશ્વર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? પન્ના નાયક ધીરુ પરીખ બળવંતરાય ઠાકોર બ. ત્રિભુવનદાસ લુહાર પન્ના નાયક ધીરુ પરીખ બળવંતરાય ઠાકોર બ. ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP