GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જીવન ચક્ર પરિકલ્પનાના સિદ્ધાંત મુજબ વપરાશ શેની સાથે સંબંધિત છે ?

જીવનકાળની અપેક્ષિત આવક
સંપૂર્ણ આવક
જીવનકાળના અપેક્ષિત ભાવો
ચાલુ આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે.

મધ્યસ્થ
ગુણોત્તર મધ્યક
સમાંતર મધ્યક
સ્વરિત મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP