GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લાસ્પેયરનો સૂચકઆંક કઈ કસોટી સંતોષે છે ?

સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં
સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી
માત્ર સમય વિપર્યાશ કસોટી
માત્ર પદ વિપર્યાશ કસોટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારી જીવન
અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારના ફાયદા
અન્નાહારની હિમાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP