GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારી જીવન
અન્નાહારના ફાયદા
અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારની હિમાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યુનતમ હોય છે ?

ગુણોત્તર મધ્યક
મધ્યસ્થ
સમાંતર મધ્યક
બહુલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અનુમાનિત આંકડા એટલેઃ

વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા
એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે.
એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે.
નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જીવન ચક્ર પરિકલ્પનાના સિદ્ધાંત મુજબ વપરાશ શેની સાથે સંબંધિત છે ?

ચાલુ આવક
સંપૂર્ણ આવક
જીવનકાળની અપેક્ષિત આવક
જીવનકાળના અપેક્ષિત ભાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP