GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારી જીવન
અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારની હિમાયત
અન્નાહારના ફાયદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો.

સાંજ છૂટ્યાની વેળા
રેતપંખી
વીજળીને ચમકારે
રંગભૂમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે.

ટાઈપ-2 ભૂલ
ઉત્પાદકનું જોખમ
ગ્રાહકનું જોખમ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP