GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારની હિમાયત
અન્નાહારી જીવન
અન્નાહારના ફાયદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો કોઈ વિતરણના કુર્ટોસીસનો સહગુણક શૂન્ય હોય તો આવૃત્તિ વક્ર ___ થશે.

લેપ્ટોફર્ટીક
પ્લેટીકુર્ટીક
આપેલ પૈકી કોઈ નહીં
મેસોફર્ટીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે ?

માઇક્રો ક્રેડિટ યોજના
સ્વયં સક્ષમ યોજના
ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના
મુદતી ધિરાણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP