GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારી જીવન
અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારની હિમાયત
અન્નાહારના ફાયદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
હિરલ હસે છે.

હિરલથી હસી પડાયું
હિરલથી હસી પડાશે
હિરલ હસી પડી.
હિરલથી હસાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP