GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે.

આપેલ પૈકી કોઈ નહીં
ટાઈપ-2 ભૂલ
ઉત્પાદકનું જોખમ
ગ્રાહકનું જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રાજયની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ (આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ?

અનુચ્છેદ-227
અનુચ્છેદ-217
અનુચ્છેદ-226
અનુચ્છેદ-32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP