GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે.

ગ્રાહકનું જોખમ
આપેલ પૈકી કોઈ નહીં
ઉત્પાદકનું જોખમ
ટાઈપ-2 ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને ધો.12 પછી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા અર્થે કેટલી રકમની લોન આપવામાં આવે છે ?

રૂ. 15.00 લાખ
રૂ. 20.00 લાખ
રૂ. 25.00 લાખ
રૂ. 10.00 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP