ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ અખાએ કયા મુઘલ રાજા ની શાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ? હુમાયુ જહાંગીર અકબર ઔરંગઝેબ હુમાયુ જહાંગીર અકબર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ? મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને ભોળાનાથ સારાભાઈ રૂપરામ મહિપતરામ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને ભોળાનાથ સારાભાઈ રૂપરામ મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવાન શ્રી મલ્લિનાથનું દેરાસર ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મોહનલાલ પંડ્યા સરદાર પટેલ બ્રહ્મકુમાર દત્ત રવિશંકર મહારાજ મોહનલાલ પંડ્યા સરદાર પટેલ બ્રહ્મકુમાર દત્ત રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીનું ગદાધર મંદિર કયા કાળનું છે ? ચાવડા મુઘલ મરાઠા સલ્તનત ચાવડા મુઘલ મરાઠા સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ? ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP