GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દર્શનશાસ્ત્રનો નીચેના પૈકીનો કયો સંપ્રદાય એવો વિચાર ધરાવે છે કે જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મેળવી શકાય છે ? મીમાંસ સંપ્રદાય ન્યાય સંપ્રદાય વૈશેષિક સંપ્રદાય સાંખ્ય સંપ્રદાય મીમાંસ સંપ્રદાય ન્યાય સંપ્રદાય વૈશેષિક સંપ્રદાય સાંખ્ય સંપ્રદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા દેશ એ ભારતને છ P-8I Patrol એરક્રાફ્ટ વેચવા માટેની મંજૂરી આપેલ છે ? USA રશિયા ઈઝરાઈલ ફાન્સ USA રશિયા ઈઝરાઈલ ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય જીવન વીમા નિગમ એ વૈશ્વિક સ્તરે ___ ક્રમની સૌથી વધુ મહત્ત્વની (Valuable) અને ___ ક્રમની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બની. 3જા અને 10મા 10મા અને 3જા 15મા અને 2જા આપેલ પૈકી કોઈ નહીં 3જા અને 10મા 10મા અને 3જા 15મા અને 2જા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સોનેરી ધાર વાળું બજાર (Gilt-Edged Market) શેમાં સોદા કરે છે ? કોર્પોરેટ બોન્ડ સ્ટોક માર્કેટ સરકારી જામીનગીરી ચીજ વસ્તુઓનો વ્યાપાર કોર્પોરેટ બોન્ડ સ્ટોક માર્કેટ સરકારી જામીનગીરી ચીજ વસ્તુઓનો વ્યાપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ UNDPના લિંગ અસમાનતા સૂચકાંક (Gender Inequality Index (GII)) નક્કી કરવા માટેનું યોગ્ય પરિણામ નથી ? બાળ મરણ (Infant mortality) પ્રજનન સ્વાસ્થ્ય (Reproductive health) સશક્તિકરણ (Empowerment) શ્રમ બજાર સહભાગિતા (Labour market participant) બાળ મરણ (Infant mortality) પ્રજનન સ્વાસ્થ્ય (Reproductive health) સશક્તિકરણ (Empowerment) શ્રમ બજાર સહભાગિતા (Labour market participant) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રાગૈતિહાસિક (Pre-historic) કયા બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP