ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ?

નર્મદશંકર
મહિપતરામ
દલપતરામ
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં કુલ્ટી ખાતે 1874માં પ્રથમ લોખંડ પોલાદનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું, તેનું નામ શું હતું ?

બંગાળ આયર્ન વર્ક્સ લિમિટેડ
ભારત આયર્ન વર્ક્સ લિમિટેડ
જદુઘોડા આયર્ન વર્ક્સ લિમિટેડ
ઈસ્ટ-ઈન્ડિયા આયર્ન વર્ક્સ લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ?

દેવાર્ધિશ્રમાશ્રવણ
અશ્વઘોષ
સ્થુલીભદ્ર
નાગાર્જુનસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયા આદિવાસી બળવાનું મુખ્ય કારણ માનવ બલિ પરનો પ્રતિબંધ હતો ?

રાંપા બળવો
સંથાલ બળવો
મુંડા બળવો
ખોંડ બળવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP