ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? મહિપતરામ દલપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ દલપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ? મૂળરાજ સિધ્ધરાજ ભીમદેવ કર્ણદેવ મૂળરાજ સિધ્ધરાજ ભીમદેવ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઇ દેસાઇ અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઇ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ? આદિઅશ્મયુગ આપેલ પૈકી એક પણ નહીં લોહયુગ નવાશ્મયુગ આદિઅશ્મયુગ આપેલ પૈકી એક પણ નહીં લોહયુગ નવાશ્મયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનો 'શાહીબાગ' બગીચો કોણે બંધાવેલ હતો ? અકબર દારા - શુકોહ મુરદબક્ષ શાહજહાં અકબર દારા - શુકોહ મુરદબક્ષ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 16 સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે 'મિરેબકર' હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો ? રાજાના અંગત મદદનીશ વજીર પાયદળના વડા નૌસેનાના વડા રાજાના અંગત મદદનીશ વજીર પાયદળના વડા નૌસેનાના વડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP