ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? દુર્ગારામ મહેતા મહિપતરામ નર્મદશંકર દલપતરામ દુર્ગારામ મહેતા મહિપતરામ નર્મદશંકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ? ભીમદેવ કુમારપાળ સજ્જનમંત્રી તેજપાલ ભીમદેવ કુમારપાળ સજ્જનમંત્રી તેજપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુગલ સલ્તનતના વાઇસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી ? ઔરંગઝેબ આપેલ તમામ મુરાદ બક્ષ દારા શિકોહ ઔરંગઝેબ આપેલ તમામ મુરાદ બક્ષ દારા શિકોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ મહાગુજરાત ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ મહાગુજરાત ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ 'ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? મલ્લિનાથ ધર્મનાથ મહાવીર પાર્શ્વનાથ મલ્લિનાથ ધર્મનાથ મહાવીર પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP