પર્યાવરણ (The environment)
રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP) અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ?

સલ્ફર ડાયોક્સાઈડ
કાર્બન મોનોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઈડ
ઓઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે ___ હોય છે.

કાર્બન મોનોક્સાઈડ
સલ્ફરના ઓક્સાઈડ
રાજકણીય પદાર્થો
નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP