GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ફરજીયાત લીક્વીડેશનના સંજોગોમાં, અરજદારે આદેશની નકલ કંપનીના રજીસ્ટ્રારને અવશ્ય દાખલ કરવી જોઈએ કે જે –

વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં
વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં
વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં
વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો કોઈ વસ્તુની પુરવઠાની મૂલ્યસાપેક્ષતા અનંત હોય તો નીચે આપેલા માંથી કયું વિધાન સાચું હશે ?

આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે.
આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે.
આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે.
આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન 'R' ને પાછલા વર્ષઃ 2020-21 માં લેધરના ધંધામાં રૂા. 4,00,000 ખોટ ગઈ છે. આ જ સમાન વર્ષમાં કમાયેલી નીચેના પૈકી કઈ આવક સામે તેઓ આ ખોટને માંડવાળ કરી શકે ?
i. વસ્ત્રોના ધંધામાંથી કમાયેલ રૂા. 1 લાખનો નફો
ii. જ્વેલરીના વેચાણથી થયેલ રૂા. 2 લાખનો લાંબા ગાળાનો મૂડી નફો
iii. રૂા. 1 લાખની પગારની આવક

પહેલા (i) અને ત્યારબાદ (ii) અને (iii)
પ્રથમ (i) માંથી અને ત્યારબાદ (ii); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ.
પ્રથમ (i) માંથી અને ત્યારબાદ (iii); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ.
પહેલા (ii) અને ત્યારબાદ (i); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પુરવઠાના નિર્ણાયકોના સંદર્ભે નીચે આપેલ વિધાનમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું/ખોટા છે ? વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિક્લ્પની પસંદગી કરો
I. તકનીકી પ્રગતિ પુરવઠો વધારે છે.
II. કુદરતી પરિબળો અમુક ચોક્કસ ચીજવસ્તુઓના પુરવઠા પર અસર પાડે છે.
III. ઉત્પાદકોને મળતી સબસીડી ની પુરવઠા પર સકારાત્મક અસર પડે છે.
IV. પરોક્ષ વેરામાં વધારો પુરવઠા પર વિપરીત અસર કરે છે.

III અને IV
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત I
II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી.
આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો.
આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું.
આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP