GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીના પ્રથમ ઓડીટરનું મહેનતાણું ___ દ્વારા નક્કી કરવામાં આવશે.

બોર્ડ ઓફ ડિરેકટર્સ
શેરધારકો દ્વારા પ્રથમ વાર્ષિક સામાન્ય સભામાં
ઓડીટ સમિતિ
પ્રથમ ડિરેક્ટરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
એક પેઢી ગુજરાત રાજ્યમાં ધંધો કરે છે. આ સાથે ગુજરાત રાજ્યમાં જ સમાન ધંધાની વધુ શાખાઓ ધરાવે છે. GST કાયદા મુજબ ગુજરાતની વિવિધ શાખાઓ માટે પેઢીએ ___ નોંધણી (Registration) નંબર લેવો પડશે.

(અલગ-અલગ) અથવા (એક જ) પેઢીની પસંદગી મુજબ
અલગ-અલગ
એક જ
(અલગ-અલગ) અથવા (એક જ) GST કમિશનરની સૂચના મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. બદલાતા ભાવ સ્તર હેઠળ, પેઢીએ વિવિધ ઘટકો સાથે કાર્યશીલ મૂડીનું લઘુત્તમ સ્તર જાળવી રાખવું આવશ્યક છે.
II. ચાલુ મિલકતના કોઇપણ ઘટકનું રોકડમાં રૂપાંતર કરવા માટે છ થી આઠ માસનો સમય જરૂરી છે.
ઉપરોક્ત બે વિધાનોને ધ્યાનમાં રાખી, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

બંને વિધાનો ખોટા છે.
વિધાન - I ખોટું છે અને વિધાન-II સાચું છે.
બંને વિધાનો સાચાં છે.
વિધાન- I સાચું છે અને વિધાન-II ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં બેંકોનાં રાષ્ટ્રીયકરણ સંદર્ભમાં નીચે આપેલા પૈકી કયું વિધાન સાચું છે ?

1969માં 15 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું
1980માં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું
હાલમાં ભારતમાં 22 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે
રાષ્ટ્રીયકરણથી ભારતમાં બેન્કિંગની તમામ સમસ્યાઓ હલ થઇ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘A’ ને ભારત સરકાર દ્વારા કેનેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે અને તેઓ તારીખઃ 31-03-2021 ના રોજ પુરા થતા સમગ્ર પાછલા વર્ષ દરમ્યાન કેનેડામાં જ રહ્યા છે. ભારત સરકારે તેમને કેનેડામાં જ રૂા. 50 લાખ પગાર ચૂકવ્યો છે અને તે ઉપરાંત રૂા. 12 લાખના સવલતો અને ભથ્થાઓ પણ તેમને કેનેડામાં જ ચૂકવાયેલ છે.
શ્રીમાન ‘A’ ની ઉપરોક્ત માહિતી પરથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

રૂ।.62 લાખના પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર થશે.
રૂા. 50 લાખનો પગાર ભારતમાં કરપાત્ર થશે, તેમ છતાંય સવલતો અને ભથ્થા ભારતમાં કરપાત્ર થશે નહિ.
પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર નથી. કારણ કે તેઓ બિન-રહીશ છે અને તેમણે ભારત બહાર તેમની સેવાઓ માટે પગાર પ્રાપ્ત કરેલ છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નિવૃતિની જાહેર સૂચના ___ અવશ્ય આપવી જોઈએ.

માત્ર નિવૃત થતા ભાગીદાર સિવાયના કોઈપણ ભાગીદાર દ્વારા
માત્ર નિવૃત થતા ભાગીદાર દ્વારા જ
નિવૃત થતા ભાગીદાર કે અન્ય કોઈપણ ભાગીદાર દ્વારા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP