Gujarat Police Constable Practice MCQ
ભારતીય એવિડન્સ એક્ટ - 1872 માં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી ?

આપેલ તમામ હેતુઓમાં
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય
ઈશારાથી કરેલું નિવેદન
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ધાડ્ના ગુન્હામાં કેટલી વ્યક્તિઓ હોય છે ?

ચાર કે તેથી વધુ વ્યક્તિ
ત્રણ કે તેથી વધુ વ્યક્તિ
પાંચ કે તેથી વધુ વ્યક્તિ
એક પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કમ્પ્યુટરમાં વિજપ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને ___ કહે છે.

લોગ-ઓન
રેકોડીંગ
પ્રોસેસીંગ
બુટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP