Talati Practice MCQ Part - 7
મરાઠાસંઘની સ્થાપના કોણે કરી ?

બાજીરાવ પ્રથમ
બાલાજી વિશ્વનાથ બીજા
બાલાજી વિશ્વનાથ
બાલાજીરાવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે, તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ?

12
8
15
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આપણી રાષ્ટ્રમુદ્રામાં નીચેનામાંથી કયુ પ્રાણી જોવા મળતું નથી ?

સિંહ
બળદ
હાથી
ગેંડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP