Talati Practice MCQ Part - 7
‘આંખથી સાંભળનાર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ?

નયનતારા
લોચનશ્રૃતિ
ચક્ષુશ્રવણ
ચક્ષુ:શ્રવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2100 રૂપિયા
2000 રૂપિયા
2300 રૂપિયા
2200 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દિલીપસિંહ ભૂરિયા સમિતિએ પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને કયારે સુપ્રત કર્યો ?

10 જૂન, 1994
19 ડિસેમ્બર, 1996
2 માર્ચ, 1996
17 જાન્યુઆરી, 1995

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP