ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ?
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો : a. ચૌલાદેવી b. ઉઘાડી બારી c. આંધળી માંનો કાગળ d. મેના ગુર્જરી i. ગૌરીશંકર જોષી ii. ઉમાશંકર જોશી iii. ઇન્દુલાલ ગાંધી iv. રસિકલાલ પરીખ