ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ હરકોઈબાઈ અને રાકમબાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ હરકોઈબાઈ અને રાકમબાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઇ દેસાઇ અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઇ દેસાઇ અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર માતરના ઠાકુર હરિસિંહ લુણાવાડાના રામક્રિપા પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર માતરના ઠાકુર હરિસિંહ લુણાવાડાના રામક્રિપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો. શીલગુણસૂરી હિરવિજયસૂરી મણિક્યચંદ્રસૂરી શાલિભદ્રસૂરી શીલગુણસૂરી હિરવિજયસૂરી મણિક્યચંદ્રસૂરી શાલિભદ્રસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં 'સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે ? ઉવારસદ બારડોલી કરમસદ ધર્મજ ઉવારસદ બારડોલી કરમસદ ધર્મજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં બહાઈ સેન્ટર કયાં આવેલું છે ? શાહપુર જમાલપુર ગોમતીપુર કાલુપુર શાહપુર જમાલપુર ગોમતીપુર કાલુપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP