Talati Practice MCQ Part - 7
કોના સહયોગથી વર્ષ 1906માં મહારાજા સયાજીરાવ ત્રીજાએ સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું ?

મહર્ષિ અરવિંદ
સર ટી.માધવરાવ
રમેશચંદ્ર દત્ત
મલ્હારરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ?

સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ
કુમારપાળ
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP