ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ઑક્ટોબર, 1916માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી ? મગનલાલ ચતુરભાઈ પટેલ બેચરદાસ પંડિત શંકરલાલ પરીખ ત્રિભોવનદાસ માળવી મગનલાલ ચતુરભાઈ પટેલ બેચરદાસ પંડિત શંકરલાલ પરીખ ત્રિભોવનદાસ માળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. આપેલ બંને 1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા. આપેલ પૈકી કોઈ નહીં કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. આપેલ બંને 1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ? ખારી માઝમ હાથમતી મેશ્વો ખારી માઝમ હાથમતી મેશ્વો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? ઇન્દુલાલ યાજ્ઞિક રાવજીભાઈ પટેલ મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ ઇન્દુલાલ યાજ્ઞિક રાવજીભાઈ પટેલ મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ? PMT સેન્ટ્રિફયૂઝ કાર્બન ડેટિંગ ઇલેક્ટ્રોફોરોસિસ PMT સેન્ટ્રિફયૂઝ કાર્બન ડેટિંગ ઇલેક્ટ્રોફોરોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? સિદ્ધરાજ જયસિંહે વિમલમંત્રીએ ત્રિભુવનપાળે મીનળ દેવીએ સિદ્ધરાજ જયસિંહે વિમલમંત્રીએ ત્રિભુવનપાળે મીનળ દેવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP