મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કીટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ? મિ. સી. એન. બ્રુમફિલ્ડ મિ. વાય. એન. થોમસ કુક સર એ. ઝેડ. વિલ્ફેડ સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. સી. એન. બ્રુમફિલ્ડ મિ. વાય. એન. થોમસ કુક સર એ. ઝેડ. વિલ્ફેડ સર થોમસ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ હિન્દ છોડો ચળવળ દાંડી યાત્રા અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ હિન્દ છોડો ચળવળ દાંડી યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ? દાનીબહેન ગંગાબહેન અનસૂયાબહેન ચારૂમતીબહેન દાનીબહેન ગંગાબહેન અનસૂયાબહેન ચારૂમતીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? રવિશંકર મહારાજ વિનોબા ભાવે કાકાસાહેબ કાલેલકર ગોપાળકૃષ્ણ ગોખલે રવિશંકર મહારાજ વિનોબા ભાવે કાકાસાહેબ કાલેલકર ગોપાળકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માનવસેવા પ્રવૃતિઓને લક્ષ્યમાં લઈ કયો ઈલ્કાબ આપ્યો હતો ? કૈસરે હિંદ હિંદનો ફકીર હિંદ મહાત્મા નિશાને હિંદ કૈસરે હિંદ હિંદનો ફકીર હિંદ મહાત્મા નિશાને હિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અભ્યાસ અર્થે વિલાયત ગયેલા ગાંધીજી ક્યારે બારિસ્ટર (બેરીસ્ટર) કહેવાયા ? 1893 1895 1892 1891 1893 1895 1892 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP