ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ?

ઇન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર રાવળ
રમણલાલ નીલકંઠ
રવિશંકર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ?

ગરબી
ખંડકાવ્ય
નવલકથા
મહાકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP