ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો.

લાલજી સુતાર
ધના કેશવ કાકડિયા
વીરજી લુહાર
લાડુ બારોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ?

રઘુવીર ચૌધરી
પીતાંબર પટેલ
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

વિનોબા ભાવે
ઝવેરચંદ મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP