ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. લાડુ બારોટ વીરજી લુહાર ધના કેશવ કાકડિયા લાલજી સુતાર લાડુ બારોટ વીરજી લુહાર ધના કેશવ કાકડિયા લાલજી સુતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.'ઝાકળ જેવા અણદીઠ' અમૃતલાલ વેગડ યશવંત શુક્લ નારાયણ દેસાઈ સ્વામી આનંદ અમૃતલાલ વેગડ યશવંત શુક્લ નારાયણ દેસાઈ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? પન્નાલાલ પટેલ - બાબુ વિજળી ઝવેરચંદ મેઘાણી - બદમાશ મોહનદાસ ગાંધી - જાત મહેનત જ્યોતીન્દ્ર દવે - સોયદોરો પન્નાલાલ પટેલ - બાબુ વિજળી ઝવેરચંદ મેઘાણી - બદમાશ મોહનદાસ ગાંધી - જાત મહેનત જ્યોતીન્દ્ર દવે - સોયદોરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણજશ - શબ્દનો સમાસ જણાવો. દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ આપેલ પૈકી કોઈ નહીં દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? વંથલી તળાજા માણાવદર સોમનાથ વંથલી તળાજા માણાવદર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. મેઘનાદ કલાપી શેષ ભોમિયો મેઘનાદ કલાપી શેષ ભોમિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP