ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
નોબલ પારિતોષિક
જ્ઞાનપીઠ એવોર્ડ
નર્મદચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ?

વાડીલાલ ડગલી
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
વિજયરાય વૈદ્ય
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP