ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? પ્રીતમ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ પ્રીતમ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું ઉપનામ કયું છે ? તનય રાજહંસ અટાર વાસુકી તનય રાજહંસ અટાર વાસુકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. જવનિકા રણયજ્ઞ સિદ્ધાંતસાર કંકાવટી જવનિકા રણયજ્ઞ સિદ્ધાંતસાર કંકાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નવલરામ નર્મદ નંદશંકર મહેતા નરસિંહરાવ નવલરામ નર્મદ નંદશંકર મહેતા નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. નંદશંકર મહેતા નર્મદ દલપતરામ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા નર્મદ દલપતરામ નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP